સુરેન્દ્રનગર વીડિયો : થાનગઢના જોગસરમાં લુખ્ખા તત્વો બેફામ, કારખાના માલિક પાસે રોજની 20 હજાર ખંડણી માગી

સુરેન્દ્રનગરના થાનગઢના જોગસરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સિરામિક કારખાનેદાર પાસે રોજની 20 હજારની ખંડણી માગી હોવાનું સામે આવ્યુ છે. કારમાં આવેલા શખ્સોએ કારખાનાના વોચમેનને છરો બતાવી ધમકી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2024 | 5:03 PM

રાજ્યમાં અવારનવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળતો હોય છે. ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગરમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના થાનગઢના જોગસરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સિરામિક કારખાનેદાર પાસે રોજની 20 હજારની ખંડણી માગી હોવાનું સામે આવ્યુ છે. કારમાં આવેલા શખ્સોએ કારખાનાના વોચમેનને છરો બતાવી ધમકી આપી હતી.

કારખાનેદાર સ્થળ પર ન હોવાથી વોચમેનને ધમકી આપી હતી. તેમજ શખ્સોએ કારખાનાના ગેટ સાથે કાર અથડાવીને ધમાલ કરી હતી. અસામાજીક તત્વોએ કારખાનેદારને કહ્યુ હતુ કે કારખાનું ચાલુ રાખવા રોજની 20 હજારની ખંડણી માગી છે. જેની જાણ કારખાનાના માલિકે પોલીસ ફરિયાદ કરતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની ગુજરાતમાં કોઈ પહેલી નથી. આ અગાઉ પણ સુરતમાં વેપારી પાસે અસામાજીક તત્વોએ ખંડણી માગી હોવાની ઘટના સામે આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">