સુરત : ફાયર વિભાગની કડક કાર્યવાહી, ભાજપના નેતાનું ફુડકોર્ટ અને ડોરમેટ્રી સીલ કરાઈ, જુઓ વીડિયો

સુરત : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડે સૌ કોઇને કંપાવી દીધા છે ત્યારે ઘટના બાદ હવે સુરત ફાયર વિભાગ સફાળુ જાગ્યું છે અને મોલ,સિનેમાઘરો,હોટલ સહિતની જગ્યા પર ફાયર સેફ્ટી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહીં છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 01, 2024 | 8:27 AM

સુરત : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડે સૌ કોઇને કંપાવી દીધા છે ત્યારે ઘટના બાદ હવે સુરત ફાયર વિભાગ સફાળુ જાગ્યું છે અને મોલ,સિનેમાઘરો,હોટલ સહિતની જગ્યા પર ફાયર સેફ્ટી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહીં છે.

નિયમોના પાલનમાં ઉના ઉતરેલા મનપાના શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફુડકોર્ટ સીલ કરવામાં આવ્યું છે.ફુડકોર્ટમાં ફાયરની સેફ્ટી ન હોવાથી સીલ મારવાની કામગીરી કરાઇ છે.ફુડકોર્ટમાં ફાયર NOC ન હોવાને કારણે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છેત્યારે મનપાના શાસક પક્ષના દંડકનું જ ફુડકોર્ટ સીલ થઈ જતાં અત્યાર સુધી કેવી લાલીયાવાડી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી હતી. આ ઉપરાંત ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની પણ 116 બેડની ડોરમેટ્રી સીલ કરવામાં આવી ફાયર એન.ઓ.સી ને લઇને કાર્યવાહી કરવામાં આવી છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">