રાજકોટ અગ્નિકાંડ : એક વર્ષ પહેલા અપાઇ હતી નોટિસ, ગેરકાયદે માળખાને હટાવવાના બદલે થયુ વિસ્તરણ, જુઓ Video

રાજકોટના અગ્નિકાંડના 4 આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2024 | 10:53 AM

રાજકોટના અગ્નિકાંડના 4 આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. 6જૂન 2023ના દિવસે TRP ગેમઝોનને નોટિસ અપાઇ હતી.TRP ગેમઝોનમાં ગેરકાયદે માળખાને હટાવવા નોટિસ અપાઇ હતી.

નોટિસ બાદ આરોપી અધિકારીઓની રહેમ નજર હેઠળ ધમધમતો હતો ગેમઝોન. નોટિસ અપાયાના 7 દિવસમાં કાર્યવાહી કરવાની હોવા છતા પગલા લેવામાં આવ્યા ન હતા. ગેરકાયદે ભાગ તોડવાને બદલે ગેમઝોનનું વિસ્તરણ થયુ છે. અધિકારીઓએ આર્થિક લાભ લીધો કે દબાણ હેઠળ હતા તે અંગે પણ સવાલ ઉભા થયા છે.

કોર્ટમાં 4 સપ્ટેમ્બરે 2023માં લાગેલી આગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર રોહિત વિગોરાની બેદરકારીનો પણ ઉલ્લેખ કર્યો છે. રોહિત વિગોરાએ ફાયર NOC અને સેફ્ટી અંગે કાર્યવાહી કેમ ન કરી?

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ અને  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">