મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને લઇને મહત્વના સમાચાર ! સી.આર.પાટીલને મળી શકે છે મંત્રી મંડળમાં સ્થાન- Video

દેશની રાજધાની દિલ્હીમાં આજે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. આ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને આજે સવારથી ફોન આવી રહ્યાં છે. ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને પણ મહત્ત્વના સમાચાર મળી રહ્યાં છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 09, 2024 | 12:15 PM

દેશની રાજધાની દિલ્હીમાં આજે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. આ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને આજે સવારથી ફોન આવી રહ્યાં છે. ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને પણ મહત્ત્વના સમાચાર મળી રહ્યાં છે.

ગુજરાતમાંથી અમતિ શાહ સહિત પણ 3-4 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે તેવા એંધાણ છે. નવસારી લોકસભા બેઠકના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ પ્રધાનપદ મળે તેવી શક્યતા છે.

પ્રાપ્તથતી વિગતો અનુસાર સી.આર. પાટીલ વડાપ્રધાનના નિવાસ સ્થાને પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. સી.આર. પાટીલ સતત ત્રીજી વખત નવસારી બેઠક પરથી સાંસદ બન્યા છે. આ સાથે જ તે સી.આર.પાટીલ 7 લાખથી વધારે મતની લીડથી લોકસભાની ચૂંટણીમાં જીત થઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">