છોટા ઉદેપુર : લગ્ન પ્રસંગમાં નીકળેલા વરઘોડામાં એક વ્યકિતએ કર્યુ ફાયરિંગ, એક મહિલા ઈજાગ્રસ્ત, જુઓ Video

છોટાઉદેપુર પંથકમાં ફાયરિંગની ઘટના બની છે. છોટાઉદેપુરના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની હતી. સાંકળ ગામે વરઘોડામાં દેશી તમંચા વડે ફાયરિંગ કર્યુ હતુ. અચાનક તમંચાથી ફાયરિંગ કરતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2024 | 2:51 PM

છોટા ઉદેપુર પંથકમાં ફાયરિંગની ઘટના બની છે. છોટાઉદેપુરના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની હતી. સાંકળ ગામે વરઘોડામાં દેશી તમંચા વડે ફાયરિંગ કર્યુ હતુ. અચાનક તમંચાથી ફાયરિંગ કરતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જો કે પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

ઈજાગ્રસ્ત મહિલા શાંતુ રાઠવાને સારવાર અર્થે ખસેડાયા છે. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરતા ક્વાંટ પોલીસે ફાયરિંગ કરનાર પ્રવિણ રાઠવાની અટકાયત કરી અને તપાસ હાથ ધરી છે. પરંતુ સવાલએ થઈ રહ્યાં છે કે લગ્ન પ્રસંગે તમંચો ક્યાંથી આવ્યો.

રાજકોટ અગ્નિકાંડ : એક વર્ષ પહેલા અપાઇ હતી નોટિસ, ગેરકાયદે માળખાને હટાવવાના બદલે થયુ વિસ્તરણ, જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">