Vadodara : નવા સાંસદ ડો. હેમાંગ જોશીએ જેટલા મતથી જીત્યા એટલી જ રકમનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો, જુઓ Video

લોકસભાનું ચૂંટણીનુ પરિણામ આવી ગયુ છે. ત્યારે લોકસભાની વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની જીત થઈ છે. ડો. હેમાંગ જોશીએ જેટલા મતથી વિજય થયા તેટલી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2024 | 1:28 PM

લોકસભાનું ચૂંટણીનુ પરિણામ આવી ગયુ છે. ત્યારે લોકસભાની વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની જીત થઈ છે. ડો. હેમાંગ જોશીએ જેટલા મતથી વિજય થયા તેટલી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે. જેના પગલે ડો. હેમાંગ જોશીએ 5લાખ 82હજાર 126 રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો.

કલેકટર ઓફિસ પહોંચીને હેમાંગ જોશીએ 5,82,126 રુપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જરુરી છે. લોકોની સુરક્ષા અને કાયદા સાથે બાંધછોડ નહીં થાય. તમામ દસ્તાવેજો અને પ્રક્રિયાનું નિયમિત ઓડિટ થશે. તેમજ તેમણે જણાવ્યુ કે સંકલનની બેઠકમાં તમામ સાથે મળીને નિર્ણય લેવાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">