Modi Cabinet 3.0 : ગુજરાતમાંથી 5 સાંસદને મળશે મંત્રીમંડળમાં સ્થાન, જાણો ક્યા સાંસદનો છે સમાવેશ, જુઓ Video

આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણનો સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.આજે સવારે ભાજપના કેટલાક સાંસદોને ફોન આવ્યા છે. ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને લઇને મહત્વના સમાચાર આવ્યા છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 09, 2024 | 3:08 PM

આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણનો સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.આજે સવારે ભાજપના કેટલાક નેતાઓને ફોન આવ્યા છે. ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતમાંથી કેટલાક સાંસદોને મોદી કેબિનેટ 3.0માં સ્થાન મળશે. ગુજરાતમાંથી અમિત શાહ અને એસ. જયશંકરને મોદી 3.0 મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.

તેમજ જે.પી.નડ્ડાને પણ મોદી કેબિનેટ 3.0માં સ્થાન મળ્યુ છે. મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત શાહ, સી.આર. પાટીલ વડાપ્રધાનના નિવાસ સ્થાને હાજર રહ્યાં છે. સી.આર.પાટીલ ગુજરાતની નવસારી બેઠકથી સૌથી વધુ લીડ સાથે જીત્યા હતા.

કોણ કેટલી વાર સાંસદ બન્યા

નવસારી લોકસભાના બેઠકના સાંસદ સી.આર.પાટીલ સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે. જ્યારે મનસુખ માંડવિયા પણ સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે. આ તરફ નિમુબેન બાંભણિયા પ્રથમ વખત સાંસદ બન્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">