રાધનપુર-શિહારી હાઈવેના ટોલ પ્લાઝાના કર્મચારીઓનો પગાર નહીં થતા MLA આક્રમક તેવરમાં, જુઓ વીડિયો

શિહોરી-રાધનપુર હાઈવે પરના ટોલ નાકાના કર્મચારીઓને પગાર કરવામાં આવ્યા નથી. ટોલ પ્લાઝાના કર્મચારીઓને બે માસથી પગાર નહીં કરવાને લઈ મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે. જેને લઈ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ટોલ પ્લાઝાના મેનેજરને ખખડાવી નાંખ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2024 | 3:40 PM

બનાસકાંઠાના શિહોરી-રાધનપુર હાઈવે પરના ટોલ નાકાના કર્મચારીઓને પગાર કરવામાં આવ્યા નથી. ટોલ પ્લાઝાના કર્મચારીઓને બે માસથી પગાર નહીં કરવાને લઈ મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે. જેને લઈ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ટોલ પ્લાઝાના મેનેજરને ખખડાવી નાંખ્યા હતા.

ટોલ પ્લાઝાના મેનેજરને માત્ર બે દિવસમાંથી જ પગાર કરવા માટેનો સમય આપીને ધારાસભ્ય ખખડાવતા નજર આવ્યા હતા. સ્થાનિક લોકો અહીં ટોલ પ્લાઝા પર કર્મચારી તરીકે ફરજ બજાવે છે. તેઓનો મર્યાદીત પગાર હોવાને લઈ ઘર ચલાવવામાં મુશ્કેલી નડી રહી છે. તો બીજી તરફ બે માસથી પગાર નહીં થવાને લઈ કર્મચારીઓની હાલત કફોડી થઈ ચૂકી છે.

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">