Bhavanagar Rain : ભાવનગર પંથકમાં પવનના સૂસવાટા સાથે વરસ્યો વરસાદ,પાણીની આવક થતા નદી -નાળા છલકાયા, જુઓ Video

ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના વલ્લભીપુર પંથક તેમજ નવાગામ , હળીયાદ, દુદાધાર સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2024 | 10:28 AM

ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના વલ્લભીપુર પંથક તેમજ નવાગામ , હળીયાદ, દુદાધાર સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પાટણા, પાણવી, તોતણીયાળા ,દત્રેટિયા, કાનપર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

બીજી તરફ ભાવનગર જિલ્લાના કેટલા વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો છે. જેમાં પાલીતાણા, મહુંવા અને જેસર સહિતના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. એટલું જ નહીં વરસાદનું જોર એટલું જોરદાર હતુ કે નદીનાાળાઓ પણ છલકાવા લાગ્યા છે. આ સાથે જ ઉપરવાસમાંથી પણ પાણીની આવક થતા સ્થાનિક નદી અને નાળું બે કાંઠે વહેતા જોવા મળ્યા છે. જો કે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">