અમદાવાદઃ વટામણ ચોકડી પાસેથી નશાકારક સિરપના જથ્થા સાથે 2 શખ્શ ઝડપાયા, વડોદરાથી લવાઇ હતી

અમદાવાદના વટામણ ચોકડી પાસેથી નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે. વડોદરાથી લવાઈ રહ્યો હતો, નશાકારક સિરપનો જથ્થો. અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે તેને બાતમી આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે હવે આ ઝથ્થો ક્યાં લઈ જવાતો હતો અને કોણે મંગાવ્યો હતો એ દિશામાં તપાસ શરુ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2024 | 3:42 PM

અમદાવાદમાંથી વધુ એકવાર નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની SOG ટીમને એક બાતમી મળી હતી. બાતમીને આધારે ટીમ દ્વારા એક રિક્ષાને વટામણ ચોકડી પાસે અટકાવીને તલાશી લેતામાંથી નશાકારક કોડિન યુક્ત કફ સિરપનો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે રિક્ષા અને સિરપનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ પૂર્વ MLA અને નેતાના સગાંઓનો લાખોનો ટેક્ષ બાકી, હિંમતનગર પાલિકાએ નોટિસ ફટકારી

પોલીસે તપાસ કરતા આ જથ્થો સુભાનપુરાથી લઈ અવાતો હોવાનું સામે આવ્યુ છે. 590 નંગ કફ સિરપની બોટલો સહિત 2 શખ્શોની પોલીસે અટકાયત કરી છે. કોડિન યુક્ત સિરપનો જથ્થો ક્યાં અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. આમ અમદાવાદમાંથી વધુ એકવાર નશાકારક સિરપનો જથ્થો હાથ લાગ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">