Vadodara Video : વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો, 3-4 દિવસ બાદ કરાશે ભૂવાનું સમારકામ

વડોદરાના વાઘોડિયા રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. વૈકુંઠ સોસાયટી તરફ જતાં 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતાં 10 ફૂટ જેટલો ઉંડો ભૂવો પડ્યો છે. એક કાર સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડતા જે એક તરફનો રોડ બંધ કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2024 | 4:52 PM

ચોમાસામાં શરુઆતના વરસાદે જ વડોદરામાં પ્રિ- મોનસૂન કામગીરીની પોલી ખોલી  છે. વડોદરાના વાઘોડિયા રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. વૈકુંઠ સોસાયટી તરફ જતાં 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતાં 10 ફૂટ જેટલો ઉંડો ભૂવો પડ્યો છે. એક કાર સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડતા જે એક તરફનો રોડ બંધ કરાયો છે.

કોર્પોરેશને માત્ર ભૂવાની ફરતે બેરીકેટિંગ લગાવી લગાડીને સંતોષ માન્યો હોય તેવુ લાગી રહ્યું છે. જો કે ભૂવામાં પાણી ભરાયા જવાથી પાણીજન્ય રોગ ફેલાવાનો ભય પણ છે. બીજી તરફ એક તરફનો રોડ બંધ કરતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. મળતી માહિતી અનુસાર 3-4 દિવસ બાદ ભુવાનું સમારકામ આવે તેવી શક્યતા છે.

 

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">