અદાણી પોર્ટ મામલે કોંગ્રેસના આરોપને ગુજરાત સરકારે નકાર્યા, જુઓ Video

અદાણી પોર્ટ મામલે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા.નિયમો વિરુદ્ધ અદાણી માટે પોર્ટની સમયમર્યાદા વધાર્યાનો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને ગુજરાત સરકારે નકાર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2024 | 3:16 PM

અદાણી પોર્ટ મામલે કોંગ્રેસના આરોપને ગુજરાત સરકારે નકાર્યા છે. અદાણી મામલે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા.નિયમો વિરુદ્ધ અદાણી માટે પોર્ટની સમયમર્યાદા વધાર્યાનો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ગુજરાત સરકારે કોંગ્રેસના તમામ આરોપને નકાર્યા છે. નિયમો તમામ પોર્ટ સંચાલકો માટે એકસમાન હોવાનું સરકારે જણાવ્યું છે. અધિનિય મુજબ 50 વર્ષનો કોઈ મહત્તમ સમયગાળો ન હોવાની સ્પષ્ટતા કરી છે. દેશના અન્ય રાજ્યોમાં 30 થી 99 વર્ષ સુધી પોર્ટ કન્સેશનનો લાભ મળે છે.

પોર્ટ ઓપરેટર્સને છૂટ આપવા માટે મહત્તમ 50 વર્ષનો કોઈ નિયમ નથી. BOOTની નીતિ 1997ના આધારે GMB કામ કરી રહી છે. GMB દ્વારા પોર્ટ ઓપરેટર્સ સાથે પ્રારંભિક 30 વર્ષ માટે કરાર કર્યો છે. બંદરોના વિકાસ માટે કરારની સમય મર્યાદા વધારવાની જોગવાઈ કરવામાં આવી છે. પીપાવાવ, મુન્દ્રા, હજીરા, દહેજ, છારા, જાફરાબાદ બંદરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2015 અને 2021માં APSEZ મુન્દ્રા તરફથી સમય મર્યાદા વધારવા વિનંતી કરવામાં આવી છે.

2011 થી 2021 વચ્ચે APM ટર્મિનલ્સ પીપાવાવ તરફથી સમય મર્યાદા વધારવા વિનંતી કરાઈ છે. APM ટર્મિનલ સાથેનો પ્રથમ કન્સેશન કરાર 2028માં પૂર્ણ થશે. માલવાહક જહાજોની અવરજવરમાં ભાવિ વિક્ષેપ ટાળવા નિર્ણય લેવો જરૂરી બન્યો. ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં 30-99 વર્ષ સુધી પોર્ટ કન્સેશનનો સમયગાળો આપવામાં આવે છે. પોર્ટ ડેવલપર્સની વિનંતી પર જ સૂચિત નીતિ પર વિચાર-વિમર્શ કરાયો છે. જેના પગલે તમામ પોર્ટ ઓપરેટરને એક સમાન રૂપે લાભ મળી શકે.

Follow Us:
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">