Gandhinagar Video : જાસપુર ગામમાં સુએજ પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળ્યું,ખેડૂતોને પાક બગડવાની ભીતિ

ગાંધીનગર જિલ્લાના જાસપુર ગામમાં ગંદા પાણીને શુધ્ધ કરવા માટેનો સુએજ પ્લાન્ટ કાર્યરત છે. અહીં ગટરનું ગંદુ પાણી શુદ્ધ કરવામાં આવે છે. પરંતુ જળના શુદ્ધીકરણની પ્રક્રિયામાં ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2024 | 4:23 PM

જળ એટલે જીવન પરંતુ એ જ જળ ગ્રામજનો માટે દોજખ બની ગયું છે. ગાંધીનગર જિલ્લાના જાસપુર ગામમાં ગંદા પાણીને શુધ્ધ કરવા માટેનો સુએજ પ્લાન્ટ કાર્યરત છે. અહીં ગટરનું ગંદુ પાણી શુદ્ધ કરવામાં આવે છે. પરંતુ જળના શુદ્ધીકરણની પ્રક્રિયામાં ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. જાસપુરમાં 65 MLDનો નવો સુએજ પ્લાન્ટ બનાવાયો છે. હવે પ્લાન્ટ તો કાર્યરત છે પરંતુ હજુ પાણીની નવી લાઈન નાંખવામાં આવી નથી.જૂની લાઈનમાં જ પાણીનું વહન થાય છે. જેના કારણે લાઈનમાંથી ઓવરફ્લો થઈને પાણી રસ્તા અને ખેતરો પર ફરી વળે છે.

ખેતરમાં ફરી વળ્યું ગટરનું પાણી

સુએજ પ્લાન્ટનું ગંદુ પાણી 100 વીઘા જેટલી જમીન પર ફરી વળ્યું છે.ગંદુ પાણી ખેતરમાં ભરાઈ જવાથી પાક બગડવાની ભીતિ છે.ખેડૂતોએ આકરી મહેનત કરીને ઉછરેલા પાક પર પાણી ફરી વળ્યું છે. કપાસ, શાકભાજી, જુવાર સહિતના પાક લેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. કારણ કે ખેતરમાં ગંદા પાણીના કારણે પાક બગડી રહ્યો છે. ખેડૂતોએ આ માટે વારંવાર નેતાઓ અને અધિકારીઓને રજૂઆત કરી છે કે ઓવરફ્લો થતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે પરંતુ સમસ્યા યથાવત છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">