Surat Video : ગોથાણ ગામ પાસેના નાળા પાસે ટેન્કર ચાલકે પાછળથી કન્ટેનરને ટક્કર મારી, એકનું મોત

સુરતના ગોથાણ ગામ પાસેના નાળા પર અકસ્માતની ઘટના બની છે. ટેન્કર ચાલકે પાછળથી કન્ટેનરને ટક્કર મારી છે. ટક્કર બાદ કન્ટેનર નાળા પરથી નહેરમાં ખાબક્યુ હતુ. અકસ્માતમાં કન્ટેનર ચાલકનું ઘટનાસ્થળે મોત થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2024 | 5:06 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવ્યો છે. સુરતના ગોથાણ ગામ પાસેના નાળા પર અકસ્માતની ઘટના બની છે. ટેન્કર ચાલકે પાછળથી કન્ટેનરને ટક્કર મારી છે. ટક્કર બાદ કન્ટેનર નાળા પરથી નહેરમાં ખાબક્યુ હતુ. અકસ્માતમાં કન્ટેનર ચાલકનું ઘટનાસ્થળે મોત થયુ છે.

નહેરનાં સાંકડા નાળા પર છાશવારે અકસ્માત સર્જાય છે. માર્ગ મકાન વિભાગ અને મનપાની લડાઈમાં નાળાનું કામ બાકી હોવાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે. વાહનચાલકો જોખમી નાળા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે.

બીજી તરફ આ અગાઉ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. એમ્બ્યુલન્સ ચોટીલાથી રાજકોટ આવી રહી હતી તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">