બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરના એરોમા સર્કલને લઈ છેલ્લા કેટલાક સમયથી માંગ સર્જાઈ હતી કે, સર્કલને નાનું કરવામાં આવે. એરોમા સર્કલ અને તેની આસપાસના વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિકની સ્થિતિ જોવા મળે છે. સર્કલને જોડતા માર્ગો પણ પહોળા કરવાની કામગીરી પણ હવે ફરી શરુ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2024 | 5:33 PM

પાલનપુરના એરોમા સર્કલને નાનું કરવાની માંગ વર્તાઈ હતી. તો વિસ્તારમાં રસ્તાને પહોળા કરવાની કામગીરી પણ ટલ્લે ચડી હતી. જેનો અહેવાલ TV9 દ્વારા પ્રસારીત કરવામાં આવ્યો હતો. જેના બાદ હવે હવે ફરીથી કામગીરી શરુ કરવામાં આવી છે. ફરી એકવાર TV9ના અહેવાલની અસર જોવા મળી હતી.

એરોમા સર્કલને લઈ છેલ્લા કેટલાક સમયથી માંગ સર્જાઈ હતી કે, સર્કલને નાનું કરવામાં આવે. એરોમા સર્કલ અને તેની આસપાસના વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિકની સ્થિતિ જોવા મળે છે. સર્કલને જોડતા માર્ગો પણ પહોળા કરવાની કામગીરી પણ હવે ફરી શરુ કરવામાં આવી છે.  આમ હવે એરોમા સર્કલને હવે નાનું કરવામાં આવશે અને આ માટેની કામગીરી શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">