અમદાવાદ ધોધમાર વરસાદથી થયું પાણી પાણી, જુઓ Video

એસજી હાઈવે પર ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે હેલમેટ સર્કલ પાસે પાણી ભરાયા છે. તેમજ શહેરના ચાણક્યપૂરી વિસ્તારમાં પણ જાહેર માર્ગો પર પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 9:39 PM

Ahmedabad: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ(Rain)શરૂ થયો છે. નરોડા અને નાના ચિલોડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જે પ્રમાણે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં સાંજે વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચો : Gujarat Rain: જૂનાગઢ શહેરમાં મુશળધાર વરસાદ,રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો-Video

તેમજ શહેરના અન્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. એસજી હાઈવે પર ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે હેલમેટ સર્કલ પાસે પાણી ભરાયા છે. તેમજ શહેરના ચાણક્યપૂરી વિસ્તારમાં પણ જાહેર માર્ગો પર પાણી ભરાયા છે.

અમદાવાદના જોધપુર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે આજે સાંજ થી અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવ બન્યા છે. જોધપુર, ખોખરા મણિનગર, શાહીબાગ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જામી છે.

અમદાવાદ શહેર અને  જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">