Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા

અમદાવાદમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા છે. જેમાં દરવાજા 3. 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. અમદાવાદમાં ધોધમાર વરસાદ(Rain)પડી રહ્યો છે. જેના પગલે જોધપુર- સેટેલાઈટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા
Ahmedabad Vasna Barrage
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 8:58 PM

Ahmedabad: અમદાવાદમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા છે. જેમાં દરવાજા 3. 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. અમદાવાદમાં ધોધમાર વરસાદ(Rain)પડી રહ્યો છે. જેના પગલે જોધપુર- સેટેલાઈટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

જેમાં સાંજના સમયે લોકો ઓફીસોથી છુટતા થયા પરેશાન છે. વાહન ચાલકો પાણી ભરાતા હેરાન થયા છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ તેના લીધે શહેરના અનેક અંડર પાસ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શનિવારની સાંજ વધુ એક વખત ભારે બપોર બાદ અમદાવાદમાં ભારે વરસાદ પૂર્વ અને પશ્ચિમનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસાદને પગલે શહેરના તમામ અંડર પાસ બંધ કરાયા પ્રહલાદનગર, સેટેલાઇટ, બોપલ, ઇસનપુર, મણિનગર, ખોખરામાં ભારે વરસાદ વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

નારોલ-વટવા-ઈસનપુર-ઘોડાસર-જશોદાનગર-રામોલ-CTM-ખોખરા મહેમદાવાદ-હાટકેશ્વર-અમરાઈવાડી-વસ્ત્રાલ-ઓઢવ-નિકોલ-ઠકકરબાપાનગર -નરોડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદ શહેર અને  જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા
ગણેશ વિસર્જનની અનોખી ઉજવણી, શણગાર કાઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવાનો પ્રયાસ
ગણેશ વિસર્જનની અનોખી ઉજવણી, શણગાર કાઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવાનો પ્રયાસ
કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ
કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ
પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ આવી સામે, જાણો શું છે ઘટના
પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ આવી સામે, જાણો શું છે ઘટના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
g clip-path="url(#clip0_868_265)">