Rajkot Video : કિશાનપરા ચોક ખાતે AAP-કોંગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઝપાઝપી કરનાર કાર્યકર્તાઓની અટકાયત

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP)દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.અરવિંદ કેજરીવાલની ધરપકડનો રાજકોટમાં પણ વિરોધ થયો છે. તેમજ કિશાનપરા ચોક ખાતે AAP - કોંગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2024 | 1:59 PM

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP)દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.અરવિંદ કેજરીવાલની ધરપકડનો રાજકોટમાં પણ વિરોધ થયો છે. તેમજ કિશાનપરા ચોક ખાતે AAP – કોંગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે.

વિરોધ પ્રદર્શનમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા પણ જોડાયા છે.રાજકોટમાં કાર્યકરોએ રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન કર્યુ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી થઈ છે. પોલીસ સાથે ઝપાઝપી કરનાર લોકોને પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

કેમ અરવિંદ કેજરીવાલની કરાઈ ધરપકડ

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. EDના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર છે. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">