Aravalli Video : માલપુરના સુરાતનપુરમાં ઝેરી ઘાસચારો ખાવાથી 10 પશુને ઝેરની અસર, 4ના મોત, 6 સારવાર આપી બચાવી લેવાયા

અરવલ્લીના માલપુરના સુરાતનપુર ગામમાં એક સાથે 4 જેટલા પશુના મૃત્યુ થયુ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર ઝેરી ધાસચારો ખાવાથી 10 પશુઓને ઝેરની અસર થઈ હતી. જેમાંથી 4 પશુ મૃત્યુ પામ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2024 | 11:34 AM

અરવલ્લીના માલપુરના સુરાતનપુર ગામમાં એક સાથે 4 જેટલા પશુના મૃત્યુ થયુ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર ઝેરી ધાસચારો ખાવાથી 10 પશુઓને ઝેરની અસર થઈ હતી. જેમાંથી 4 પશુ મૃત્યુ પામ્યા છે.

10 પશુને ઝેરની અસર

સાંજના સમયે ખેતરમાંથી લાવેલા ધાસચારો ખવડાવ્યા બાદ પશુઓની તબિયત લથડી હતી. ઘટના બનતાની સાથે તાત્કાલિક દિવ્યાંગ પશુપાલકે પશુઓને માલપુર સરકારી પશુ ચિકિસ્તકની ટીમને બોલાવી સારવાર આપવામાં આવી હતી. જેના પગલે માલપુર સરકારી પશુ ચિકિસ્તકની ટીમે 10માંથી 6 પશુને સારવાર આપી બચાવ્યા છે. પરંતુ 4 પશુના મોત થતા દિવ્યાંગ પશુપાલકની સ્થિતિ કફોડી બની છે. ઝેરની અસરથી પશુઓના મોતમાં આર્થિક સહાયની જોગવાઈ નહીં.

બીજી તરફ થોડા દિવસ અગાઉ દમણના દલવાડામાં એક સાથે 35 ગૌ વંશના મૃત્યુ થયાની ઘટના સામે આવી હતી. મળતી વિગતો અનુસાર શંકાસ્પદ ખોરાક ખવડાવ્યા બાદ ગાયોનું મોત થયા હોવાનું સામે આવ્યુ હતુ.

( વીથ ઈનપુટ – અવનિશ ગોસ્વામી, અરવલ્લી ) 

Follow Us:
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
મહીસાગરમાં વરસાદના પગલે ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા
મહીસાગરમાં વરસાદના પગલે ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા
દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">