મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ‘રાજ’: ઉદ્ધવ જે શિવાજી પાર્કમાં શપથ લેશે તેનો શું છે ઠાકરે પરિવાર અને શિવસેના સાથે સંબંધ

મુંબઈના શિવાજી પાર્કની સાથે શિવસેનાનો સૌથી જૂનો અને મહત્વનો સંબંધ છે. શિવસેનાની સ્થાપના અને વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ પ્રચંડ પ્રહાર કરવાનું કામ બાલાસાહેબ ઠાકરે દ્વારા આ જ શિવાજી પાર્કમાંથી કરી હતી. આજ કારણે બાલાસાહેબ ઠાકરેના દિકરા આજે શિવાજી પાર્ક ખાતે મુખ્યપ્રધાનના શપથ લેશે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ઠાકરે પરિવારની પૂરી કમાન રહી છે. પરંતુ પ્રથમ વખત ઠાકરે પરિવારનો […]

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ 'રાજ': ઉદ્ધવ જે શિવાજી પાર્કમાં શપથ લેશે તેનો શું છે ઠાકરે પરિવાર અને શિવસેના સાથે સંબંધ
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:36 AM

મુંબઈના શિવાજી પાર્કની સાથે શિવસેનાનો સૌથી જૂનો અને મહત્વનો સંબંધ છે. શિવસેનાની સ્થાપના અને વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ પ્રચંડ પ્રહાર કરવાનું કામ બાલાસાહેબ ઠાકરે દ્વારા આ જ શિવાજી પાર્કમાંથી કરી હતી. આજ કારણે બાલાસાહેબ ઠાકરેના દિકરા આજે શિવાજી પાર્ક ખાતે મુખ્યપ્રધાનના શપથ લેશે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ઠાકરે પરિવારની પૂરી કમાન રહી છે. પરંતુ પ્રથમ વખત ઠાકરે પરિવારનો એક દિકરો ધારાસભ્ય બન્યો છે અને એક વારસદાર મુખ્યપ્રધાન બન્યા છે. અને આ તમામ ઐતિહાસીક ઘટનાનું સાક્ષી છે શિવાજી પાર્ક.

આ પણ વાંચોઃ  ડેન્ગ્યુ ના હોવા છતાં આ લેબોરેટરીમાં ખોટા રિપોર્ટ કરાતાં હતા તૈયાર, જુઓ VIDEO

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરે તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, આ અંગે હજુ પણ સસ્પેન્સ છે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે ખુદ આદિત્ય ઠાકરે પહોંચ્યા હતા. જો કે, સોનિયા ગાંધી પણ આવશે કે, નહીં. આ મામલે પણ સસ્પેન્સ છે. આ સાથે કોંગ્રેસ શાસીત પ્રદેશના મુખ્યપ્રધાનો, DMK પ્રમુખ એમ.કે સ્ટાલિન, અખીલેશ યાદવ સહિતના દેશભરના નેતાઓને આમંત્રણ મોકવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હજારો લોકોને શપથવિધિમાં આમંત્રિત કરાયા છે.. શિવાજી પાર્કમાં 70 હજારથી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત 6000 ચોરસ ફૂટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.. જેના પર 100 ખુરશીઓ લગાવવામાં આવશે.. તો વ્યવસ્થાના ભાગરૂપે પાર્કની બહાર 20 એલઈડી લગાવવામાં આવી છે.. જેથી આમંત્રિત મહેમાનો સિવાયના લોકો બહારથી જ કાર્યક્રમ જોઈ શકે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">