PM મોદી દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જાહેરાત બાદ…Twitter પર #NoSir થઈ રહ્યું છે Trends

સોશિયલ મીડિયાથી દૂર રહેવા વિચાર કરી રહ્યા છે પીએમ મોદી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે તેઓ ફેસબુક, ટ્વિટર છોડવા પર વિચાર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ છોડવા પણ પીએમ વિચાર કરી રહ્યા છે. ફેસબુક પર પીએમ મોદીના 4 કરોડથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ટ્વિટર પર મોદીના 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ […]

PM મોદી દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જાહેરાત બાદ...Twitter પર #NoSir થઈ રહ્યું છે Trends
Follow Us:
| Updated on: Mar 03, 2020 | 3:19 AM

સોશિયલ મીડિયાથી દૂર રહેવા વિચાર કરી રહ્યા છે પીએમ મોદી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે તેઓ ફેસબુક, ટ્વિટર છોડવા પર વિચાર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ છોડવા પણ પીએમ વિચાર કરી રહ્યા છે. ફેસબુક પર પીએમ મોદીના 4 કરોડથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ટ્વિટર પર મોદીના 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ મોદી 2009માં ટ્વિટર પર જોડાયા હતા. અને હવે તેમણે સોશિયલ મીડિયા છોડવાનો વિચાર વ્યક્ત કરતા તેમના ફોલોઅર્સ અને ફેન્સ નારાજ થયા છે. હાલ ટ્વિટર પર #NOSIR અને #MODIJI નામથી ટ્રેન્ડ પણ શરૂ થઇ ગયો છે.

આ પણ વાંચોઃ PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">