
જો કે, ક્યારેક વાવાઝોડાની તાકાત કયારેક ઓછી હોય છે અને ક્યારેક તે એટલા ભયાનક હોય છે કે બધું જ વિનાશ વેરતુ આગળ ઘપે છે. આ વાવાઝોડાનું નિશાન ક્યારેક બાંગ્લાદેશ, ક્યારેક ઓડિશા, ક્યારેક પશ્ચિમ બંગાળ હોય છે.

આ સિવાય શ્રીલંકાએ આસાની વાવાઝોડાને નામ આપ્યું હતું. હાલના વાવાઝોડાને કતારે દાના નામ આપ્યું છે. હવે પછીના વાવાઝોડાનું નામ 'શક્તિ' હશે. શક્તિ નામ શ્રીલંકાએ આપ્યું છે.

હવામાનને લગતા વિવિધ પરીક્ષણો અને સર્વેક્ષણો પછી, જાણવા મળ્યું છે કે, બંગાળની ખાડીમાં મોટા ભાગે એપ્રિલથી મે અને ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે વાવાઝોડુ આકાર પામે છે અને ત્રાટકે છે. ( તસવીર સૌજન્ય-PTI )
Published On - 3:06 pm, Sun, 27 October 24