Uttarakhand : ચારધામ યાત્રાને લઈ મોટા સમાચાર, ઉત્તરાખંડ સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરીને યાત્રા મોકુફ કરી

ઉત્તરાખંડ હાઈકોર્ટે ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે, રાજ્ય સરકારે  એક જુલાઇથી  રાજ્યના ત્રણ જિલ્લામાં શરૂ થનારી ચારધામયાત્રાને આગામી આદેશ સુધી મોકુફ રાખી

Uttarakhand : ચારધામ યાત્રાને લઈ મોટા સમાચાર, ઉત્તરાખંડ સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરીને યાત્રા મોકુફ કરી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 6:11 PM

Uttarakhand : ઉત્તરાખંડ સરકારે  ચારધામ યાત્રાને લઈ એક એસઓપી જાહેર કરી છે. સરકારે આગામી એક જુલાઈથી  આગામી આદેશ સુધી યાત્રા સ્થગિત કરવાનો આદેશ કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે, ઉત્તરાખંડ હાઈકોર્ટે ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે, રાજ્ય સરકારે  એક જુલાઇથી  રાજ્યના ત્રણ જિલ્લામાં શરૂ થનારી ચારધામયાત્રાને આગામી આદેશ સુધી મોકુફ રાખી છે.

ઉતરાખંડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી SOPમાં સરકારે હાઈકોર્ટના પ્રતિબંધ બાદ ચાર ધામ યાત્રા રદ કરી છે.  ઉલ્લેખનીય છે કે,  બીજા તબક્કાની યાત્રા 11 જુલાઈથી શરુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

સરકારે પ્રથમ તબક્કામાં  બદ્રીનાથ યાત્રા ચમોલી જિલ્લાના લોકો માટે, કેદારનાથની રુદ્રપ્રયાગ જિલ્લાના લોકો માટે ગંગોત્રી અને યમુનોત્રી ઉત્તરકાશી જિલ્લાના લોકો માટે શરત મુજબ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  યાત્રિકોને કોવિડ-19નો રિપોર્ટ જરુરી રહેશે. માનવામાં આવી રહ્યું છે કે, પર્યટન અને ધર્મસ્વ વિભાગ અલગથી એસઓપી જાહેર કરશે.

સોમવારના રોજ હાઈકોર્ટે સરકારના તમામ દલીલોને નકારી એક જુલાઈથી ચાર ધામ યાત્રા શરુ કરવાના કેબિનેટના નિર્ણય પર સ્ટે મુક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે,સરકારના અધિકારી ખોટી અને અધુરી જાણકારી આપી અમારા ધૈર્યની પરીક્ષા ન લે, કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 7 જુલાઈના રોજ થશે.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">