આ ખેડૂતે 5 વર્ષથી સુગર મિલને નથી વેચી શેરડી, એની જગ્યાએ કર્યું આ કામ અને કરી 10 ઘણી કમાણી

પંજાબના સંગરુર વિસ્તારના ગામ એકોઈ સાહેબના ખેડૂત ગુરમીત સિંહ છેલ્લા પાંચ વર્ષથી પોતાની શેરડી સુગર મિલોને વેચી રહ્યા નથી. તેમણે બાકીના ખેડૂતોથી એક અલગ રસ્તો અપનાવ્યો.

આ ખેડૂતે 5 વર્ષથી સુગર મિલને નથી વેચી શેરડી, એની જગ્યાએ કર્યું આ કામ અને કરી 10 ઘણી કમાણી
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 01, 2021 | 7:03 PM

પંજાબના સંગરુર વિસ્તારના ગામ એકોઈ સાહેબના ખેડૂત ગુરમીત સિંહ છેલ્લા પાંચ વર્ષથી પોતાની શેરડી સુગર મિલોને વેચી રહ્યા નથી. તેમણે બાકીના ખેડૂતોથી એક અલગ રસ્તો અપનાવ્યો. શેરડીમાંથી ઔષધીય ગુણધર્મો ધરાવતો સરકો (વિનેગાર) બનાવવાનું શરૂ કર્યું. હવે તેઓ અન્ય ખેડૂતોની સરખામણીમાં 10 ગણી કમાણી કરી રહ્યા છે. ગુરમીત કહે છે કે તે ઘણાં વર્ષોથી શેરડીનો પાક ઉગાવે છે. અગાઉ તેઓ સુગર મિલોને વેચતા હતા, પરંતુ સરખો ભાવ ના મળવાના કારણે તેમણે વેચવાનું બંધ કરી દીધું.

તેમના પિતા સોહનસિંઘ ઘણા મહિનાઓ સુધી શેરડીનો રસ એક માટલામાં ભરીને તેને દાટી દેતા. જેમાં અન્ય કેટલાક પદાર્થ ઉમેરતા હતા. આ દિશામાં પગલાં ભરતાં તેમણે 2015માં પંજાબ કૃષિ યુનિવર્સિટી (પીએયુ)થી તાલીમ લીધી અને આ કાર્ય શરૂ કર્યું. પ્રયાસ એટલો સફળ રહ્યો કે તે હવે 11 પ્રકારના સરકોનું ઉત્પાદન કરે છે અને તેને પંજાબ, દિલ્હી અને હરિયાણા સહિતના અન્ય રાજ્યોમાં વેચે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

એક ક્વિન્ટલ શેરડીની કિંમત સુગર મિલમાં 310 રૂપિયા મળે છે. આમાં મજૂરી અને પરિવહનનો ખર્ચ કાઢતા ભાગ્યે 200-250 રૂપિયા બચે છે. ત્યારે એક ક્વિન્ટલ શેરડીમાંથી 30થી 40 બોટલ સરકો બનાવવામાં આવે છે. એક બોટલ 100 રૂપિયામાં વેચાય છે. 2,000થી 2,500 રૂપિયા મજૂરી, પરિવહન, મશીનરી અને પેકિંગ વગેરેનો ખર્ચ કર્યા બાદ બચતા હોય છે. ગુરમીત સિંહ માત્ર સરકો બનાવીને લોકોને માત્ર નિરોગી જ નથી બનાવતા, પરંતુ શેરડીની ખેતીને એક ફાયદાકારક સોદો બનાવવામાં સફળ થયા છે.

સરકો બનાવવાની પદ્ધતિ ખૂબ લાંબી છે. ગુરમીતનાં પ્લાન્ટમાં સેંકડો ટાંકી છે. જેમાં શેરડીનો રસ એક વર્ષ માટે એક ભરી દેવામાં આવે છે. અમુક સમય બાદ આ ટાંકીમાંથી સરકો કાઢવામાં આવે છે. ગુરમીતસિંહનો આખો પરિવાર આ કામ કરે છે. આ સિવાય તેમણે અન્ય ત્રણ લોકોને રોજગાર પણ આપ્યો છે.

આ પણ વાંચો: સુંદર પિચાઈ અને સત્ય નડેલાને મળે છે વધુ પડતો પગાર? ચોંકાવનારા આંકડા આવ્યા સામે

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">