Seema Haidar: સચિન ATS ની કસ્ટડીમાં, મોડી રાતથી ચાલુ છે પૂછપરછ, શું સીમા હૈદર પર થશે નવા ખુલાસા?

આ પહેલા સચિનના બંને ભાઈઓની પણ બુલંદશહેરથી અટકાયત કરવામાં આવી હતી. પુષ્પેન્દ્ર મીણા અને પવન મીણા બંને સચિનના ભાઈ છે. બંને બુંદલશહરના અહમદગઢમાં જનસેવા કેન્દ્ર ચલાવે છે. પુષ્પેન્દ્ર અને પવન પર સીમા હૈદર અને સચિન મીનાના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો સાથે ચેડા કરવાનો આરોપ છે.

Seema Haidar: સચિન ATS ની કસ્ટડીમાં, મોડી રાતથી ચાલુ છે પૂછપરછ, શું સીમા હૈદર પર થશે નવા ખુલાસા?
Seema Haider - Sachin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 11:44 AM

દેશમાં હાલ સીમા હૈદર ચર્ચામાં છે અને તેના વિશે દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પાકિસ્તાનથી (Pakistan) ભારત આવેલી સીમા હૈદરના (Seema Haider) કેસમાં ઘણા ખુલાસા થવાના બાકી છે. હાલમાં સીમા હૈદર સાથે જોડાયેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે. UP ATSએ રવિવારે મોડી રાત્રે સચિન મીણાની અટકાયત કરી હતી. એટીએસ ગત રાતથી સચિન મીણાની પૂછપરછ કરી રહી છે.

સીમા હૈદર અને સચિનના આધાર કાર્ડ સાથે ચેડા કરવાનો આરોપ

આ પહેલા સચિનના બંને ભાઈઓની પણ બુલંદશહેરથી અટકાયત કરવામાં આવી હતી. પુષ્પેન્દ્ર મીણા અને પવન મીણા બંને સચિનના ભાઈ છે. બંને બુંદલશહરના અહમદગઢમાં જનસેવા કેન્દ્ર ચલાવે છે. પુષ્પેન્દ્ર અને પવન પર સીમા હૈદર અને સચિન મીનાના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો સાથે ચેડા કરવાનો આરોપ છે.

એટીએસની ટીમે જનસેવા કેન્દ્ર પર દરોડા પાડ્યા

ATSની ટીમે પુષ્પેન્દ્ર અને પવનને તેમની સાથે બુલંદશહેર જિલ્લાના અહમદગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે સચિનની પૂછપરછ દરમિયાન જ પુષ્પેન્દ્ર અને પવનના નામ સામે આવ્યા હતા. સચિનની પૂછપરછ બાદ જ એટીએસની ટીમે તેના જનસેવા કેન્દ્ર પર દરોડો પાડ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 10-09-2024
'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે

સચિન-પવન-પુષ્પેન્દ્રની એકસાથે થઈ શકે પૂછપરછ

પુષ્પેન્દ્ર અને પવન સચિનની માસીના દિકરા છે. બંને અહેમદગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સલેમપુર ગામમાં રહે છે. પોલીસે જનસેવા કેન્દ્રમાંથી કેટલાક દસ્તાવેજો અને લેપટોપ જપ્ત કર્યા છે. તેમજ બંનેને નોઈડા લાવવમાં આવ્યા હતા. એટીએસ સચિન, પવન અને પુષ્પેન્દ્રની એક સાથે પૂછપરછ કરી શકે છે.

એટીએસે સીમા હૈદરની પણ પૂછપરછ કરી

આ પહેલા એટીએસે સીમા હૈદરની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન સીમા હૈદર સાથે જાસૂસી, કોડ વર્ડ, ભારત આવવાનું કારણ, સચિન સાથેની મુલાકાત અને બીજા અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન સીમાએ કેટલાક પ્રશ્નોના સાચા જવાબો અને કેટલાક પ્રશ્નોના ગોળ ગોળ જવાબો આપ્યા હતા. સીમા હૈદરે જાસૂસીની વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે તેનો પ્રેમ મેળવવા માટે જ પાકિસ્તાનથી ભારત આવી છે.

આ પણ વાંચો : સીમા હૈદરના નકલી દસ્તાવેજો બનાવનારા બે ભાઈઓની UP ATSએ કરી અટકાયત, બુલંદશહેરમાં ચલાવતા હતા જનસેવા કેન્દ્ર

સચિને નેપાળમાં નકલી નામથી હોટેલ બુક કરાવી હતી

નેપાળની જે હોટલમાં સચિન મીના અને સીમા હૈદર રોકાયા હતા ત્યાંથી પણ ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે. હોટલના માલિકે જણાવ્યું કે સચિન હોટલ બુક કરાવવા આવ્યો હતો. આ પછી બંનેએ હોટલમાંથી ચેકઆઉટ કર્યું ત્યારે પહેલા સીમા બહાર આવી અને બાદમાં સચિન બહાર આવ્યો. સચિને પોતાનું નામ શિવાંશ જણાવ્યું હતું અને આ નકલી નામથી હોટેલ બુક કરાવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">