લોકસભા ચૂંટણી પરિણામ બાદ હવે કોંગ્રેસ સરકાર બનાવશે કે વિપક્ષમાં રહેશે? રાહુલ ગાંધીએ આપ્યો સવાલનો જવાબ

લોકસભા ચૂંટણી જીતવા પહેલા જે જવાબ રાહુલ ગાંધી પાસે હોવો જોઈએ તેનો જવાબ તેમની પાસે ન હતો. આજે ચૂંટણી પરિણામ બાદ જ્યારે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દા પર વાત કરી હતી. ખાસ કરીને જ્યારે તેમણે સરકાર બનાવવા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે પત્રકારો પણ સાંભળતા રહી ગયા હતા.

| Updated on: Jun 04, 2024 | 7:53 PM

તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. 542 મતવિસ્તારો માટે સવારે 8 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ હતી. ભારતીય ચૂંટણી પંચ તેની સત્તાવાર વેબસાઈટ results.eci.gov.in પર લાઈવ અપડેટ્સ અને પરિણામો મળશે.

આજે આ પરિણામ બાદ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રાહુલ ગાંધીએ સરકાર બનાવવા અંગે મોટી વાત કરી હતી.

Rahul Gandhi on Loksabha Election Result 2024 for making congress government

સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આવતીકાલે INDIA ગઠબંધનની બેઠક બાદ તેઓ નક્કી કરશે કે આગળ શું કરવું. આજે આપણી પાસે આ પ્રશ્નનો જવાબ નથી, કાલે મળીશું. બેમાંથી કઈ બેઠક તેઓ રાખશે તેવા પ્રશ્ન પર તેમણે બંને બેઠકના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હું થોડું વિચારીને પૂછીશ અને પછી નિર્ણય લઈશ.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">