Breaking News: પૂંછમાં આતંકી હુમલાના કારણે સેનાના વાહનમાં લાગી આગ, 5 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાના એક વાહનમાં આતંકી હુમલાના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા હોવાની માહિતી મળી છે.

Breaking News: પૂંછમાં આતંકી હુમલાના કારણે સેનાના વાહનમાં લાગી આગ, 5 જવાન શહીદ
Jammu and Kashmir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 8:10 PM

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકી દ્વારા સેનાની એક ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 5 જવાન શહીદ થયા છે. આ હુમલો ભટ્ટા દુરિયન વિસ્તારમાં થયો હતો. આતંકી હુમલામાં ગોળીબારીના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ત્યારે આગને કારણે કેટલાક જવાનો ઘાયલ થયાના પણ સમાચાર છે. આગની માહિતી મળતાં જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એક

આ પણ વાંચો: Gujarati Video: મોદી સરનેમ માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટના ચુકાદાને ભાજપના પૂર્ણેશ મોદીએ આવકાર્યો કહ્યુ- આ સામાજિક અપમાનનો મુદ્દો

આ લોકોએ ક્યારેય ન ખાવા જોઈએ અખરોટ, ફાયદાને બદલે થશે નુકસાન
મુઠ્ઠીભર ફણગાવેલા મગ ખાઓ, ફક્ત એક જ મહિનામાં આ 4 બદલાવ જોવા મળશે
આજનું રાશિફળ તારીખ : 10-09-2024
'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ

આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના વિસ્તારોમાં આગ દૂર દૂર સુધી દેખાતી હતી. સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. પોલીસ ફાયર કર્મીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

Army vehicle caught fire

જણાવવામાં આવી રહ્યું છે કે આગને કારણે 5 જવાનો શહીદ થયા છે. જ્યારે દાઝી જવાને કારણે અનેક જવાન ઘાયલ થયા છે. આ ઘટના ભાટા ધુરિયન વિસ્તારમાં હાઈવે પર બની હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેના અને પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, તે પુંછથી 90 કિલોમીટર દૂર છે.

સુત્રના જણાવ્યા મુજબ PAFF એ હુમલાની જવાબદારી લીધી છે. તેમજ પુંછ હુમલામાં લશ્કર-એ-તોયબાનો હાથ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કરતા સેનાની ગાડીમાં આગ લાગી હતી. તેમજ એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ગોળીબારીના કારણે પણ ગાડીમાં આગ લાગી છે. જોકે હાલ સેના પ્રમુખે રક્ષામંત્રીને આતંકી હુમલાની જાણકારી આપી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
મહીસાગરમાં વરસાદના પગલે ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા
મહીસાગરમાં વરસાદના પગલે ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા
દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">