આ લોકોએ ક્યારેય ન ખાવા જોઈએ અખરોટ, ફાયદાને બદલે થશે નુકસાન

10 Sep 2024

Pic Credit: Getty

અખરોટ એક પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીનનો સોર્સ છે. અખરોટને ડાએટમાં અનેક પ્રકારે સામેલ કરી શકાય છે.

Pic Credit: Getty

પરંતુ અખરોટ ખાવાના ફાયદાની સાથે તેના અનેક ગેરફાયદા પણ છે

Pic Credit: Getty

કેટલાક લોકો માટે અખરોટનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે, આવો જાણીએ ક્યાં લોકોએ અખરોટનું સેવન ટાળવુ જોઈએ

Pic Credit: Getty

કેટલાક લોકોને અખરોટની  એલર્જી  હોય છે. તેમણે અખરોટ ખાવાનુ ટાળવુ જોઈએ. તેમને ખંજવાળ, સોજા, શ્વાસ લેવામાં તકલિફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Pic Credit: Getty

અખરોટમાં કેલરી અને ફેટની માત્રા ઘણી વધુ હોય છે આથી તેનાથી વજન વધી શકે છે. જો તમારે વજન ઓછુ કરવા માટે ડાએટ પર હો તો તમારે અખરોટ ખાવાથી બચવુ જોઈએ.

Pic Credit: Getty

અખરોટમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જેનુ સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. 

Pic Credit: Getty

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે લોહીને પાતળુ કરવાનુ કામ કરે છે. 

Pic Credit: Getty

અખરોટમાં ઓક્સલેટ્સ હોય છે, જે કિડની સ્ટોનના જોખમને વધારે છે. આથી કિડની સંબંધિત સમસ્યા હોય તો અખરોટનું સેવન ઓછુ કરવુ જોઈએ.

Pic Credit: Getty

અખરોટનું વધુ સેવન કરવાથી કેટલાક લોકોને સ્કિન પર રેશિઝની સમસ્યા થઈ શકે છે, જો તમને પણ એવી સમસ્યાઓ હોય તો આપે પણ અખરોટ ન ખાવા જોઈએ.

Pic Credit: Getty

Pic Credit: Getty

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો