આ 9 રણનીતિક મુદ્દાઓના લીધે ભાજપે લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ બનાવી દીધો

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપ જંગી બહુમતીથી જીતી ગઈ છે. આવતા અઠવાડિયામાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ સહિત બધી જ પાર્ટીઓએ પોતાની તાકાત લગાવી હતી. આ 9 મુદ્દાઓના લીધે ભાજપ બંપર જીત મેળવવામાં સફળ રહી. 1. 1962માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે નેહરૂ સરકારે […]

આ 9 રણનીતિક મુદ્દાઓના લીધે ભાજપે લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ બનાવી દીધો
Follow Us:
| Updated on: May 24, 2019 | 8:30 AM

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપ જંગી બહુમતીથી જીતી ગઈ છે. આવતા અઠવાડિયામાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ સહિત બધી જ પાર્ટીઓએ પોતાની તાકાત લગાવી હતી. આ 9 મુદ્દાઓના લીધે ભાજપ બંપર જીત મેળવવામાં સફળ રહી.

1. 1962માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે નેહરૂ સરકારે 361 સીટ સાથે 45 ટકા મતો મેળવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. તે પછી 1971ની લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ 352 સીટ સાથે 44 ટકા મતો મેળવ્યા હતા. ત્યારબાદ મોદી સરકારે 2019માં 303 સીટો જીતીને 38.5 ટકા ઐતિહાસિક જીત મેળવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

2. મોદી સરકાર મુસ્લિમોના મત મેળવવામાં પણ સફળ રહી હતી. ભાજપે 20 ટકા મુસ્લિમ મતદારોઓનું પ્રભુત્વ ધરાવતી 96 સીટોમાંથી 46 સીટ મેળવી.

3. ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ લોકસભા ચૂંટણી માટે 120 સીટીંગ સાંસદોની ટિકીટ કાપી હતી છતાં પણ આંતરિક વિવાદની સામે ભાજપે ઐતિહાસિક જીત મેળવી.

4. 37 એસ.ટી રિઝર્વ સીટમાંથી 31 સીટો પર ભાજપે જીત મેળવી.

5. એસ.સીની 84 રિઝર્વ સીટમાંથી ભાજપે 45 સીટ પર વિજય મેળવ્યો.

આ પણ વાંચો: મોદી સરકારની બીજી ટર્મમાં બદલાઈ શકે છે અમિતશાહનો રોલ, બનશે મંત્રી?

6. વડાપ્રધાન મોદી અને અમિત શાહે રેલીઓમાં કોઈ પણ ઉમેદવારોના નામ લીધા ન હતા અને ભાજપના નામ પર જ વિજય મેળવ્યો.

7. બૂથ પર 90 લાખ સક્રિય કાર્યકર્તાઓ હાજર હતા.

8. ડિજિટલ ક્ષેત્રે પ્રચારમાં લોકો સાથે સંપર્ક સાધવા માટે ફોનના માધ્યમથી કુલ 24.81 કરોડ લોકો સાથે સંપર્ક કરવામાં ભાજપ સફળ રહી.

9. ભાજપને 2 કરોડ 60 લાખ કાર્યકર્તાઓનું સીધુ સમર્થન મળ્યું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">