મગફળીના વજનમાં ઘટાડા મામલે સરકાર ખેડૂતોને આપી શકે છે રાહત, નિયમોમાં ફેરફાર થવાથી ખેડૂતોને થશે લાભ
મગફળીના વજનમાં ઘટાડા મામલે સરકાર ખેડૂતોને રાહત આપવા અંગે વિચારણા કરી રહી છે. બારદાનની ખરીદી 30 કિલોને બદલે 25 કિલોના નિયમ સાથે થાય તે દિશામાં કેન્દ્રિય કૃષિપ્રધાનને સાંસદ મોહન કુંડારિયાએ રજુઆત કરી છે. જામનગરના ખેડૂતોએ સરકારની આ વિચારણાને આવકારી છે અને દિવાળી પહેલા તમામ લાભ ધરતીપુત્રોને મળવા પાત્ર રહે તે દિશામાં સરકાર કામગીરી કરે તેવી […]
મગફળીના વજનમાં ઘટાડા મામલે સરકાર ખેડૂતોને રાહત આપવા અંગે વિચારણા કરી રહી છે. બારદાનની ખરીદી 30 કિલોને બદલે 25 કિલોના નિયમ સાથે થાય તે દિશામાં કેન્દ્રિય કૃષિપ્રધાનને સાંસદ મોહન કુંડારિયાએ રજુઆત કરી છે. જામનગરના ખેડૂતોએ સરકારની આ વિચારણાને આવકારી છે અને દિવાળી પહેલા તમામ લાભ ધરતીપુત્રોને મળવા પાત્ર રહે તે દિશામાં સરકાર કામગીરી કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.
આ પણ વાંચો: અધિકારીઓની આડોડાઈ! વડોદરામાં લોકો રજૂઆત કરવા આવ્યા તો આરોગ્ય અધિકારી ભાગી ગયા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો