પાકિસ્તાન : ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ પર પંજાબ વિધાનસભાની બહાર બૂટ વડે હુમલો, અગાઉ પણ આવા અનેક કિસ્સા થઇ ચુકયા છે

પાકિસ્તાનમાં (Pakistan) કોઈ નેતા પર હુમલાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ લોકો ઘણા નેતાઓ પર જૂતા અને શાહીથી હુમલો કરી ચુક્યા છે.

પાકિસ્તાન : ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ પર પંજાબ વિધાનસભાની બહાર બૂટ વડે હુમલો, અગાઉ પણ આવા અનેક કિસ્સા થઇ ચુકયા છે
પાકિસ્તાનમાં મંત્રી પર બૂટથી હુમલો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 9:46 AM

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ સોમવારે તેમની કારમાં પંજાબ વિધાનસભાની બેઠકમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના પર જૂતા વડે હુમલો કર્યો હતો. જો કે કારના કાચના કારણે તેને કોઈ પ્રકારની ઈજા થઈ ન હતી. હુમલો કરનાર વ્યક્તિ કોણ છે, તે હજુ સુધી બહાર આવ્યું નથી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં કોઈ નેતા પર હુમલો કરવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ લોકો ઘણા નેતાઓ પર જૂતા અને શાહીથી હુમલો કરી ચુક્યા છે. વર્ષ 2023ના પહેલા જ દિવસે એક વ્યક્તિએ પાકિસ્તાનના ગવર્નર કામરાન ટેસ્રી પર જૂતા વડે હુમલો કર્યો હતો. બીજી તરફ, 11-માર્ચ-2018ના રોજ લાહોરમાં એક વ્યક્તિએ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર જૂતા વડે હુમલો કર્યો હતો. તે સમયે નવાઝ શરીફ મુખ્ય અતિથિ તરીકે મદરેસાના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને ભાષણ આપવા જઈ રહ્યા હતા.

'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે
ક્યા ડ્રાયફ્રુટ્સને પલાળીને ખાવા જોઈએ, જાણો ખાવાની સાચી રીત

વિદેશ મંત્રી પર એક વ્યક્તિએ શાહી લગાવી હતી

વર્ષ 2018માં જ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફ તેમના ઘરે નહેર સિયાલકોટમાં PML-N કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. આથી બાજુમાં ઉભેલા એક વૃદ્ધે વિદેશ મંત્રીના ચહેરા પર શાહી નાખી. મળતી માહિતી મુજબ, વ્યક્તિએ કહ્યું.આસિફની પાર્ટીએ બંધારણ દ્વારા ઈસ્લામના અંતિમ પયગંબર તરીકે પયગંબર મોહમ્મદની માન્યતાને બદલવાનો પ્રયાસ કર્યો છે, જેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

બલૂચિસ્તાનના સીએમ પર જૂતા અને ચપ્પલ વડે હુમલો કરવામાં આવ્યો હતો

18 જૂન 2021ના રોજ, પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં વિધાનસભા સત્ર દરમિયાન ઘણો હંગામો થયો હતો. જે બાદ બલૂચિસ્તાનના સીએમ જામ કમાલના સભ્યો પર જૂતા અને ચપ્પલથી હુમલો કરવામાં આવ્યો હતો.વિપક્ષના સભ્યોએ તેમના પર પાણીની બોટલો ફેંકી હતી. હકીકતમાં, બલૂચિસ્તાન વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો હતો.

(ઇનપુટ-ભાષાંતર)

SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">