valsad : નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીનો ગળે ફાંસો ખાઇ આપઘાત

ઉમરગામ તાલુકાના નારગોલમાં ગત મોડી રાત્રે લૂંટારુ ગેંગના સભ્યો એક બંગલોની રેકી કરી. અને લૂંટની ઘટનાને અંજામ આપવા નીકળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 9:48 PM

valsad : ઉમરગામ તાલુકાના નારગોલમાં ગત મોડી રાત્રે લૂંટારુ ગેંગના સભ્યો એક બંગલોની રેકી કરી. અને લૂંટની ઘટનાને અંજામ આપવા નીકળ્યા હતા. જોકે વલસાડ જિલ્લા પોલીસની ટીમે કારમાં નીકળેલી આ લૂંટારુ ગેંગને પડકારી હતી. આથી મોકાનો લાભ લઇ અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનમાં રાખી ફરાર થઈ ગયેલા આરોપીઓની તપાસમાં પોલીસ નીકળી હતી.

એ દરમિયાન જ પોલીસના હાથે ઝડપાયેલ આરોપી નિતીન ઉરડેએ બાથરૂમમાં જવાના બહાને બાથરૂમની અંદર જઈ પોતાના જ પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઝડપાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીએ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મામલતદાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ લૂંટના પ્રયાસ સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધી હતી.

 

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">