રથયાત્રાને લઈને મોટા સમાચાર, શું લાગી શકે છે જનતા કરફર્યુ ?

  રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે . ત્યારે રથયાત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રાના દિવસે રથયાત્રાના સમગ્ર રૂટ પર જનતા કરફર્યુ લગાવવા પર ગૃહ વિભાગ વિચારણા કરી રહ્યુ છે. રથયાત્રામાં માનવ મેદની એકઠી ના થાય તે માટે જનતા કરફર્યુ લગાવવાનું વિચારાઈ રહ્યુ છે. રથયાત્રામાં આ વર્ષે કોરોનાની મહામારીને લઈને માત્ર […]

રથયાત્રાને લઈને મોટા સમાચાર, શું લાગી શકે છે જનતા કરફર્યુ ?
http://tv9gujarati.in/rathyatra-ne-laine-mota-samachar/ ‎
Follow Us:
| Updated on: Jun 16, 2020 | 2:03 PM

રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે . ત્યારે રથયાત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રાના દિવસે રથયાત્રાના સમગ્ર રૂટ પર જનતા કરફર્યુ લગાવવા પર ગૃહ વિભાગ વિચારણા કરી રહ્યુ છે. રથયાત્રામાં માનવ મેદની એકઠી ના થાય તે માટે જનતા કરફર્યુ લગાવવાનું વિચારાઈ રહ્યુ છે.

રથયાત્રામાં આ વર્ષે કોરોનાની મહામારીને લઈને માત્ર 200 લોકોને જ સામેલ થવા માટેની પરવાનગી આપવામાં આવે તેવી સંભાવના છે. રથયાત્રામાં સામેલ થનારા 200 લોકોની યાદી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસ અને ગૃહ વિભાગને સોંપવામાં આવશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જેમાં મોટા ભાગે ભગવાનના  રથ ખેંચનાર ખલાસીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ સામેલ હશે

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">