નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમમાં રહેલા સાધકો માલસામાન સાથે થઈ રહ્યા છે રવાના, જુઓ VIDEO
અમદાવાદના હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી સાધક-સાધિકાઓ આશ્રમ છોડી રવાના થઈ રહ્યાં છે. DPS સ્કૂલે આશ્રમ ખાલી કરવા 3 મહિનાની નોટિસ આપી હતી. ત્યારે આજે સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ રહ્યાં છે. Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર તમે પણ ઘરે બેઠા […]
અમદાવાદના હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી સાધક-સાધિકાઓ આશ્રમ છોડી રવાના થઈ રહ્યાં છે. DPS સ્કૂલે આશ્રમ ખાલી કરવા 3 મહિનાની નોટિસ આપી હતી. ત્યારે આજે સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
28 બાળકો અને અન્ય સ્ટાફને બેંગાલુરૂ લઈ જવામાં આવી રહ્યાં છે. જ્યારે 6 વ્યક્તિને કોર્ટની મંજૂરી બાદ બેંગાલુરૂ જવા રવાના કરાશે. આ સાથે જ આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પહોંચ્યા હતા અને તેમના બાળકોને લઈને જતા જોવા મળી રહ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો