Ahmedabad Station Block : અમદાવાદ સ્ટેશનની કામગીરી વચ્ચે વડોદરા તરફ જતી ટ્રેનો આંશિક રીતે રદ્દ, જાણો વિગત

અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ કાર્યને કારણે, 10 જાન્યુઆરી 2025થી કેટલીક મેમુ અને પેસેન્જર ટ્રેન સેવાઓ અમદાવાદ-વટવા રૂટ પર આંશિક રીતે રદ્દ રહેશે. અમદાવાદ-વડોદરા વચ્ચેની ટ્રેનો વટવાથી ચાલશે.

Ahmedabad Station Block : અમદાવાદ સ્ટેશનની કામગીરી વચ્ચે વડોદરા તરફ જતી ટ્રેનો આંશિક રીતે રદ્દ, જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 04, 2025 | 6:49 PM

અમદાવાદ સ્ટેશન પર પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક મેમૂ/પેસેન્જર ટ્રેન સેવાઓ અમદાવાદ-વટવા વચ્ચે આંશિક રદ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામના સંદર્ભમાં આરએલડીએ દ્વારા પ્રસ્તાવિત બ્લોકને કારણે 10 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી મેમુ/પેસેન્જર ટ્રેન સેવા અમદાવાદને બદલે વટવા સ્ટેશનથી ચાલશે. તદનુસાર, કેટલીક ટ્રેનોના આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે. જેની વિગતો નીચે મુજબ છે.

શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો

  1. 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69108 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 07:30 કલાકે ઉપડશે અને 10:20 કલાકે વડોદરા પહોંચશે.
  2. 13 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69114 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 05:40 કલાકે ઉપડશે.
  3.  10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69102 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 17.40 કલાકે ઉપડશે અને 20.15 કલાકે વડોદરા પહોંચશે.
  4.  10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 59550 અમદાવાદ-વડોદરા સંકલ્પ પેસેન્જર અમદાવાદને બદલે વટવાથી 09:20 કલાકે ઉપડશે અને 11:50 કલાકે વડોદરા પહોંચશે.
  5. ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
    Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
    10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
    આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
    Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
    'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો

  1.  10 જાન્યુઆરી, 2025 થી, ટ્રેન નંબર 59549 વડોદરા-અમદાવાદ સંકલ્પ પેસેન્જર વટવા સ્ટેશન પર 08:30 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
  2. 10 જાન્યુઆરી, 2025 થી, ટ્રેન નંબર 69129 આણંદ-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 07:20 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
  3. 12 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69107 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 23.50 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
  4. 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69115 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 13:25 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

મુસાફરોને રેલવે વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો. ટ્રેનોના સમય અને શ્રેણી સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
g clip-path="url(#clip0_868_265)">