Corona નો કહેર : ભરૂચમાં સવારે 11 વાગ્યા સુધીમાં 20 કોરોના દર્દીઓના મૃત્યુ નિપજ્યા

ભરૂચમાં કોરોના(Corona)નો કહેર સતત વધી રહ્યો છે. ભરૂચમાં સતત વધતી સંક્રમિતઓની સંખ્યા પડકારજનક સ્થિતિનું નિર્માણ કરી રહી છે.

Corona નો કહેર : ભરૂચમાં સવારે 11 વાગ્યા સુધીમાં 20 કોરોના દર્દીઓના મૃત્યુ નિપજ્યા
સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં સતત સળગતી ચિતા ચિંતાજનક સ્થિતિ વર્ણવે છે
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 11:53 AM

ભરૂચમાં કોરોના (Corona)નો કહેર સતત વધી રહ્યો છે. ભરૂચમાં સતત વધતી સંક્રમિતઓની સંખ્યા પડકારજનક સ્થિતિનું નિર્માણ કરી રહી છે. દર્દીઓને વેન્ટિલેટર, ઓક્સિજન બેડ અને REMDESIVIR ના ઇન્જેક્શન માટે વલખા મારવા પડે છે તો બીજી તરફ લેબોરેટરી બહાર કોરોના ટેસ્ટ માટે લાંબી કતારો નજરે પડે છે.

ભરૂચમાં સંક્રમિતઓની વધતી સંખ્યા સાથે મૃતકઆંક પણ સતત વધી રહ્યો છે. કોવીડ સ્મશાનમાં સરેરાશ દૈનિક ૫૦ દર્દીઓની અંતિમક્રિયા કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય સ્મશાન અને કબ્રસ્તાનના આંકડા અલગ હોય છે ત્યારે મૃતકઆંક અને કોરોનની અલગ પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

બીજી તરફ ભરૂચનું વહીવટીતંત્ર દરરોજ મહત્તમ ૩ સુધી દર્દીઓના મૃત્યુ નિપજ્યા હોવાનો આંકડો જાહેર કરે છે. ૫૦ દર્દીઓના મૃત્યુ સામે માત્ર ૨ કે ૩ દર્દીઓના સરકારી ચોપડે નોંધનો મામલો તંત્ર હકીકત છુપાવવા પ્રયાસ કરી રહ્યું હોવા તરફ શન્કા જન્માવી રહ્યો છે.

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">