બ્રેકિંગ ન્યૂઝ : વિરમગામમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને થઇ આડ અસર, દર્દીઓને દેખાતુ ન હોવાની ફરિયાદ

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારી સામે આવી છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થઇ હોવાનું સામે આવ્યુ છે. આ 17 દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.

બ્રેકિંગ ન્યૂઝ : વિરમગામમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને થઇ આડ અસર, દર્દીઓને દેખાતુ ન હોવાની ફરિયાદ
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jan 16, 2024 | 10:59 AM

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારી સામે આવી છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થઇ હોવાનું સામે આવ્યુ છે. આ 17 દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.

ઓપરેશન બાદ દર્દીઓને આડ અસર થયાની ફરિયાદ

ઘટના કઇક એવી છે કે વિરમગામમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન થયા હતા. તાજેતરમાં જ અંદાજે 25 લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જો કે ઓપરેશન બાદ દર્દીઓને આડ અસર થયાનું સામે આવ્યુ છે. તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના રહેવાસી હોવાની માહિતી છે.

25 પૈકી 17 લોકોને ઓપરેશન બાદ આડ અસર

મોતિયાના ઓપરેશન બાદ 25 પૈકી 17 લોકોને ઓપરેશન બાદ આડ અસર થઇ હોવાનું સામે આવ્યુ હતુ. દર્દીઓને અચાનક જ દેખાવાનું બંધ થઇ ગયુ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાંથી 5 લોકોને વઘુ તકલીફ થતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય દર્દીઓની માંડલ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આ પણ વાંચો-સુરત: પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવાના ભગીરથ પ્રયાસને સી.આર.પાટીલે આવકાર્યો, જુઓ વીડિયો

આરોગ્ય વિભાગની ટીમ થઇ દોડતી

દર્દીઓને દ્રષ્ટિને લગતી ફરિયાદ થતા જ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સ્થાનિક અઘિકારીઓ દોડતા થઇ ગયા છે. કયા કારણથી દર્દીઓને શેની આડ અસર થઇ છે તેની તપાસ ચાલી રહી છે.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ અંગેની તપાસ શરુ કરવામાં આવી છે.હોસ્પિટલમાં કોની બેદરકારી છે તે અંગે સવાલ ઉઠ્યો છે.

જવાબદારો સામે પગલા લેવાની તૈયારી

સમગ્ર મામલે કોણ જવાબદાર તેની સામે તપાસ શરુ કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ તો તાત્કાલિક ધોરણે દર્દીઓની સારવાર પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. દર્દીઓને દ્રષ્ટિને લગતી સમસ્યા દૂર થાય અને તેમને કોઇ આડ અસર ન રહે તે પ્રકારની વ્યવસ્થા શરુ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">