આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

20 Sep. 2024

જો કોઈ વ્યક્તિએ ચોરી કરી છે કે લૂંટ મચાવી હોય 

તો એવા વ્યક્તિના હાથે બનાવેલુ કે તેના ઘરનું ભોજન ન કરવુ જોઈએ

અનેક એવા લોકો હોય છે જે હંમેશા ક્રોધિત રહેતા હોય છે 

એવા લોકોના હાથેથી બનેલુ ભોજન ન ખાવુ જોઈએ 

કેટલાક લોકો ક્રોધિત હોવાની સાથે નિર્દયી પણ હોય છે

આવા લોકો દ્વારા કમાયેલી ધનથી બનાવેલુ ભોજન આપણો સ્વભાવ પણ એવો જ બનાવી દે છે

તો તેમના ઘરે પણ ભોજન ન કરવુ જોઈએ

વ્યંઢળોને કિન્નર કે નપૂંસક પણ કહે છે 

ચાણક્ય નીતિ અનુસાર તેમને દાન દેવુ જોઈએ પરંતુ તેમને ત્યાં ભોજન ન કરવુ જોઈએ