વર્મી કંપોસ્ટ ખાતરથી પાકની ઉપજ વધશે અને ગુણવત્તા સુધરશે, ખેડૂતોની આવકમાં પણ થશે વધારો

કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કૃષિમાં વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ અને જંતુનાશકોના સતત ઉપયોગને કારણે અળસિયાઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. તેથી હવે જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે.

વર્મી કંપોસ્ટ ખાતરથી પાકની ઉપજ વધશે અને ગુણવત્તા સુધરશે, ખેડૂતોની આવકમાં પણ થશે વધારો
વર્મી કંપોસ્ટ ખાતર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 11:13 AM

ચૌધરી ચરણ સિંહ કૃષિ યુનિવર્સિટી, હિસારની કૃષિ ટેકનોલોજી તાલીમ અને શિક્ષણ સંસ્થામાં (Agriculture Technology Training and Education Institute) અળસિયા ખાતર (Vermicompost) ઉત્પાદન ટેકનોલોજી પર ત્રણ દિવસીય ઓનલાઇન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને (Farmers) તેમના ખેતરની જમીનની ગુણવત્તા સુધારવા અને પાકનું ઉત્પાદન વધારવા માટે અળસિયા ખાતર તૈયાર કરવાની ટેકનિક વિશે માહિતી આપવામાં આવી હતી.

યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર બી.આર. કંબોજે જણાવ્યું હતું કે દરેક ખેડૂતે અળસિયાનું ખાતર તૈયાર કરવા માટે જાગૃત હોવું જોઈએ, જેથી ખેડૂત આવી નવી ઉત્પાદન ટેકનોલોજી દ્વારા ખેતરની ફળદ્રુપતા વધારી શકે. અળસિયા ખાતરને વર્મી ખાતર પણ કહેવામાં આવે છે. જે પોષક તત્વોથી સમૃદ્ધ સારું ઓર્ગેનિક ખાતર છે.

વર્મી ખાતરનું ઉત્પાદન કરી ખેડૂતો વેચાણ પણ કરી શકે છે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સંસ્થાના સહ-નિયામક ડો.અશોક કુમાર ગોદારાએ જણાવ્યું હતું કે, ખેડૂતો વર્મીકમ્પોસ્ટ ઉત્પાદનને વ્યવસાય તરીકે અપનાવીને તેમની આવક વધારી શકે છે. આ સિવાય જમીનમાં વર્મી ખાતર ઉમેરવાથી તેની ફળદ્રુપતા વધી શકે છે. એટલું જ નહીં, તે પાકની ઉપજ અને ગુણવત્તામાં વધારો કરે છે.

ખેડૂતોને જણાવવામાં આવ્યું કે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સૂક્ષ્મ તત્વો સામાન્ય છાણિયા ખાતર કરતાં આ ખાતરમાં વધારે માત્રામાં જોવા મળે છે. આ ખાતર જમીનની ફળદ્રુપ ક્ષમતામાં સ્થિરતા લાવે છે અને પાકની ગુણવત્તા સુધારે છે. ખાસ વાત એ છે કે વર્મી ખાતરમાં કોઈ ગંધ નથી. આ પર્યાવરણને પ્રદૂષિત કરતું નથી.

જંતુનાશકોના કારણે અળસિયાઓની સંખ્યા ઘટી છે

કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કૃષિમાં વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ અને જંતુનાશકોના સતત ઉપયોગને કારણે અળસિયાઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. તેથી હવે જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. અળસિયા જમીન અને કાચા કાર્બનિક પદાર્થોને ખાય છે અને તેને સુંદર ખાતરમાં રૂપાંતરિત કરે છે.

અળસિયામાંથી બનાવેલ ખાતર પોષક તત્વોથી ભરપૂર હોય છે અને છોડ દ્વારા તરત જ શોષાય છે. વિશ્વભરમાં અળસિયાઓની લગભગ 4500 પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ બે પ્રજાતિઓ સૌથી ઉપયોગી માનવામાં આવે છે, જેમ કે એસીનિયા ફોટીડા (લાલ અળસિયા) અને યુડ્રીલય યુજીની (ભૂરા ગુલાબી અળસિયા).

આ પણ વાંચો : Farming Technology: જમીન ના હોય તો પણ ગામમાં કરી શકો છો વ્યવસાય, સરકાર 2.5 લાખ રૂપિયાની કરશે મદદ

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે શેરડીના ભાવમાં કર્યો આટલો વધારો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">