કમોસમી વરસાદના કારણે જુદા-જુદા પાકને નુકશાનીથી બચાવવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ સલાહ જાહેર કરવામાં આવી, જાણો વિગતો

કમોસમી વરસાદને કારણે એક તરફ ખેડૂતો હેરાન થઇ ગયા છે. તો બીજી તરફ ઘણા માર્કેટ યાર્ડમાં પાણી ભરવાથી પાક પણ પલળી ગયા છે. ઘણા ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે.

કમોસમી વરસાદના કારણે જુદા-જુદા પાકને નુકશાનીથી બચાવવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ સલાહ જાહેર કરવામાં આવી, જાણો વિગતો
Unseasonal Rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 3:22 PM

રાજ્યમાં કમોસમી વરસાદને (Unseasonal Rain) કારણે એક તરફ ખેડૂતો હેરાન થઇ ગયા છે. તો બીજી તરફ ઘણા માર્કેટ યાર્ડમાં (Market Yard) પાણી ભરવાથી પાક પણ પલળી ગયા છે. ઘણા ખેડૂતોના (Farmers) ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિમાં ખેડૂતોના જુદા-જુદા પાકને નુકશાનીથી બચાવવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ સલાહ જાહેર કરવામાં આવી છે.

ચણા 1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું. 2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી. 3. ચણાના ઉભા પાકમાાં પાનના સુકારાના નિયાંત્રણ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો.

કપાસ 1. કપાસની વીણી કરી લેવી. 2. વરસાદી સમય દરમિયાન પિયત આપવું નહી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જીરા /ધાણા 1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું. 2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી. 3. ઉભા પાકમાં પાનના સુકારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો.

ઘઉં 1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું. 2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી.

દિવેલા 1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું. 2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી. 3. ગળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ વધે તો સ્પીનોસાદ ૩ મી.લી./૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો.

લસણ 1. લસણમાં પાનનો પીળિયો રોગ આવે નહી તે માટે ક્લોરોથેલીનીલ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો. 2. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું. 3. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી.

મરચી 1. પરીપક્વ મરચામાં કોહવારો (કાલવ્રણ) રોગનો ઉપદ્રવ વધે નહી તે માટે ક્લોરોથેલીનીલ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો. 2. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : Sandalwood cultivation: ચંદનની ખેતી છે નફાકારક, પરંતુ ખેડૂતોએ આ વાતનું રાખવું પડશે ખાસ ધ્યાન

આ પણ વાંચો : આ ખેડૂતે એક છોડ પર ઉગાડી છ ફ્લાવર કોબી, દુર દુરથી લોકો આવ્યા જોવા, સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">