જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતા રાહદારી પુલ ધોવાઈ ગયો, જુઓ Video

ડોડા જિલ્લાના ગંડોહના કલજુગાસર વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે આવેલા ભીષણ પૂરમાં એક રાહદારી પુલ ધોવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશની સરહદ પાસે આવેલા કલજુગાસર ગામમાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે હવે ઘણા ગામો રસ્તાથી કપાઈ ગયા છે અને  વાહનવ્યવહાર ખોરવાઈ ગયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 7:57 PM

Jammu : જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. છેલ્લા એક મહિનામાં અગાઉ પણ આવું બન્યું છે. 28 જુલાઈ બપોરે ડોડા જિલ્લાના ગંડોહના કલજુગાસર વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે આવેલા ભીષણ પૂરમાં એક રાહદારી પુલ ધોવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશની સરહદ પાસે આવેલા કલજુગાસર ગામમાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે હવે ઘણા ગામો રસ્તાથી કપાઈ ગયા છે અને  વાહનવ્યવહાર ખોરવાઈ ગયો..

આ પણ વાંચો : Gujarati Video : લોકસભા પહેલા પક્ષપલટાની મોસમ ખીલી, કોંગ્રેસમાં જોડાયા આપના કાર્યકરો

આ પહેલા શુક્રવારે જ જમ્મુ-કાશ્મીરના તત્તાપાની, સાંગલદાનમાં વહેલી સવારે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે ચાર મકાનોને નુકસાન થયું હતું. આ ઘટના રામબનમાં બની હતી. તેમણે કહ્યું કે તમામ કેદીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત પરિવારોને ટેન્ટ આપવામાં આવ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">