Gandhinagar : દહેગામમાં વકર્યો રોગચાળો,જિલ્લા કલેક્ટરે 3 મહિના સુધી આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો

ગાંધીનગરમાં દેહગામમાં રોગચાળો વકરતો હોવાનું સામે આવ્યુ છે. દેહગામમાં 20થી વધુ લોકોને ઝાડા ઉલટીનો ભોગ બન્યો છે. ત્રણ વ્યક્તિઓનો કોલેરાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાનું સામે આવ્યુ છે. જિલ્લા કલેકટરે ત્રણ મહિના સુધી ગામમાં 2 કિ.મી વિસ્તારમાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2024 | 2:47 PM

ગાંધીનગરમાં દેહગામમાં રોગચાળો વકરતો હોવાનું સામે આવ્યુ છે. દેહગામમાં 20થી વધુ લોકોને ઝાડા ઉલટીનો ભોગ બન્યો છે. ત્રણ વ્યક્તિઓનો કોલેરાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાનું સામે આવ્યુ છે. જિલ્લા કલેકટરે ત્રણ મહિના સુધી ગામમાં 2 કિ.મી વિસ્તારમાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો.

મોડી રાત્રે મામલતદાર ચીફ ઓફિસર અને આરોગ્ય અધિકારીએ ખાડા વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારીએ પાણી પુરવઠાની ટાંકીનું નિરીક્ષણ કર્યુ છે. તેમજ નગરપાલિકાને વિવિધ સૂચનાઓ આપી છે. જો મિશ્રઋતુના કારણે પણ આ પ્રકારના રોગચાળો વકરતો હોય છે.

હવે તો હદ થઈ ! અમદાવાદના શાહીબાગની પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી મળ્યુ ડ્રગ્સ, વિદેશથી મોકલાતો કરોડોનો માલ જપ્ત, જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">