વિપુલ ચૌધરીએ પાટીદારોને વેપારી કહેતા વિરોધ ભભૂક્યો, સમાજની સંસ્થાઓમાં રોષ

વિપુલ ચૌધરીએ આ વિવાદીત નિવેદન કરવાને લઈ તેમની સામે હવે પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા વિરોધ રજૂ કરવામાં આવ્યો છે. ચૂંટણીના સમયમાં જ કેમ બોલ્યા એ અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પાટીદાર સમાજને વેપારી ગણાવતા પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીએ નિવેદન મહેસાણામાં અર્બુદા સેવા સમિતિ બેઠકમાં કર્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2024 | 7:53 AM

પાટીદાર સમાજને વેપારી ગણાવતા પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીએ નિવેદન મહેસાણામાં અર્બુદા સેવા સમિતિ બેઠકમાં કર્યુ હતુ. તેમના સમાજના અગ્રણીઓ અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં વિપુલ ચૌધરીએ આ વિવાદીત નિવેદન કરવાને લઈ તેમની સામે હવે પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા વિરોધ રજૂ કરવામાં આવ્યો છે. ચૂંટણીના સમયમાં જ કેમ બોલ્યા એ અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પાટીદાર અગ્રણીએ બતાવ્યુ હતુ કે, ચૌધરી સમાજે પણ વિપુલ પટેલના આ નિવેદનને વખોડવું જોઈએ.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા એ ટેસ્ટ ક્રિકેટમાં હાર-જીતનો રેકોર્ડ બરાબર કર્યો, 92 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર

સમાજની સંસ્થાઓને લઈ કહ્યુ હતુ કે, 99 સંસ્થાઓ સારી ચાલતી હોય અને એક સંસ્થામાં ક્યાંક ખામી સામે આવી હોય તો તેના વિશે કહેવું જોઈએ. આવી રીતે સમાજના દાતાઓ, સંસ્થાઓ અને તેમની સેવાઓની સામે આવું કહેવું એ નિંદનીય હોવાનું પણ પાટીદાર અગ્રણીઓએ ગણાવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">