સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો, જુઓ વીડિયો

સુરત બેઠક ભલે ભાજપ માટે બિનહરીફ થઈ પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દમદાર ચૂંટણી પ્રચાર ચાલુ છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતના વેસુ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. મતદારોના ઘર સુધી પહોંચીને સંવાદ કર્યો હતો.

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 29, 2024 | 10:00 AM

સુરત બેઠક ભલે ભાજપ માટે બિનહરીફ થઈ પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દમદાર ચૂંટણી પ્રચાર ચાલુ છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતના વેસુ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. મતદારોના ઘર સુધી પહોંચીને સંવાદ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મતદારોને મળીને ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે અગ્રણીઓ મતદારોના ઘર સુધી પહોંચ્યા હતા. પાટીલે વેસુ વિસ્તારના લોકોને ડોર ટૂ ડોર પ્રચાર દરમિયાન ભાજપ તરફે મતદાન માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ ભાજપને બિનહરીફ બેઠક મળી છે.

આ પણ વાંચો : રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન મુદ્દે શક્તિસિંહનો પલટવાર, વડાપ્રધાનને લઈને આપ્યુ આ નિવેદન- Video

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">