ભાવનગર- અમદાવાદ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે મોત, 4 ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો

આજે ભાવનગર- અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે.  અકસ્માતમાં ત્રણનાં મોત નિપજ્યાં છે.  સનેસ ગામે અજાણ્યા વાહને સાત યાત્રાળુઓને અડફેટે લીધા બાદમાં કાર ચાલક ફરાર થઈ ગયો છે. ખેડાના વરસોલાના 40 યાત્રાળુઓનો સંઘ ખોડિયાર મંદિર જઈ રહ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2024 | 10:18 AM

ભાવનગર : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ભાવનગર- અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે.  અકસ્માતમાં ત્રણનાં મોત નિજ્યાં છે.  સનેસ ગામે અજાણ્યા વાહને સાત યાત્રાળુઓને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે.

ખેડાના વરસોલાના 40 યાત્રાળુઓનો સંઘ ખોડિયાર મંદિર જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અરેરાટીભર્યા મોત થયા છે. તેમજ અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુનો સમાવેશ થયો છે. એક જ પરિવારના 2 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. જ્યારે ઈજાગ્રસ્ત લોકોના તાત્કાલિક ધોરણે સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">