બાંગ્લાદેશમાં સર્જાયેલી કટોકટીની સુરતના કાપડ ઉદ્યોગ પર સીધી અસર, વેપારીઓના હજારો કરોડના પેમેન્ટ અટવાયા- Video

બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજક્તા અને કટોકટીની સીધી અસર ભારતીય બજારો પર દેખાઈ રહી છે. તોફાનોના કારણે ભારતના સુરતના કાપડના વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. ટેક્સ્ટાઈલ અને કેમિકલ ઉદ્યોગના વેપારીઓના હજારો કરોડના પેમેન્ટ અટવાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2024 | 6:35 PM

બાંગ્લાદેશમાં વ્યાપક પ્રમાણમાં કાપડ ઉદ્યોગને કારણે તેની અસર ભારતના બજારોમાં પણ જોવા મળી રહી છે. તોફાનોના કારણે સુરતના બજારો પર સીધી અસર જોવા મળી રહી છે. સુરતના ટેક્સટાઇલ અને કેમિકલ ઉદ્યોગના વેપારીઓએ બાંગ્લાદેશમાં કરેલા નિકાસના પેમેન્ટ અટવાયા છે. એક અંદાજ મુજબ વેપારીઓના અંદાજિત રૂપિયા 800થી 1 હજાર કરોડ ફસાયા છે. અને સ્થિતીને લીધે કાપડ વેપારીઓની બાંગ્લાદેશમાં થતી નિકાસ પણ અટવાઇ છે. એક રીતે વેપારીઓ હવે બરાબરના મુશ્કેલીમાં મૂકાયા છે. તમામ લોકો તોફાનો ક્યારે શાંત થશે તેની રાહ જોઈ રહ્યા છે.

બાંગ્લાદેશ વિશ્વનો ત્રીજા નંબરનો કાપડનો ઉત્પાદક દેશ છે. વિશ્વમાં ત્રીજા નંબરે સૌથી વધુ કાપડ ઉત્પાદન ત્યાં થાય છે. સુરતથી રેડમેડ, પ્રીન્ટેડ અને આર એફ ડી કપડાઓ બાંગ્લાદેશ જાય છે. ખાસ કરીને હાલ દિવાળીનો તહેવાર આવતો હોવાથી ત્યાં દુર્ગાપૂજાનો તહેવાર પણ મનાવવામાં આવે છે. એ ઓર્ડર્સ પણ સુરતના વેપારીઓને મળ્યા છે. જેમાથી કેટલાકનું શિપમેન્ટ થયુ છે અને કેટલાક બાકી હતા. હાલ બાંગ્લાદેશમાં સર્જાયેલી સ્થિતિને કારણે તમામ ઓર્ડર પર પણ સંકટ તોળાયુ છે, જે ઓર્ડર મોકલી દેવાયા છે તેનુ પેમેન્ટ અટવાયેલુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">