Rajkot News : સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના શીતયુદ્ધમાં જોવા મળી બદલાની રાજનીતી, જુઓ Video

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના બે આગેવાનો વચ્ચે શીતયુદ્ધ વકર્યું છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના શીતયુદ્ધમાં હવે બદલાની રાજનિતી પણ જોવા મળી છે. ઈફકોની ચૂંટણીમાં ખોડલધામ દ્વારા રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરાઈ હતી.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 10, 2024 | 1:37 PM

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના બે આગેવાનો વચ્ચે શીતયુદ્ધ વકર્યું છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના શીતયુદ્ધમાં હવે બદલાની રાજનિતી પણ જોવા મળી છે.

ઈફકોની ચૂંટણીમાં ખોડલધામ દ્વારા રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરાઈ હતી. રાદડિયાએ નરેશ પટેલના નજીકના દિનેશ કુંભાણીના ફર્ટીલાઇઝરની સપ્લાઇ બંધ કરાવી દીધી હોવાનું સામે આવ્યુ છે.જેના પગલે દિનેશ કુંભાણીને મોટા પાયે આર્થિક ફટકો પડી શકે છે.

મળતી માહિતી અનુસાર દિનેશ કુંભાણી દ્વારા જયેશ રાદડિયાને મનાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. જેના પગલે જામકંડોરણામાં એક બેઠક મળી હતી.પરંતુ આ બેઠક નિષ્ફળ થઈ હતી.

રાજકોટ અને મોરબીની સહકારી મંડળીઓમાં નર્મદા બાયોટેક ફર્ટીલાઇઝરની સપ્લાઇ બંધ કરાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રાદડિયા રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી મંડળીઓમાં વર્ચસ્વ ધરાવે છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે 2017થી શીતયુદ્ધ ચાલી રહ્યું છે.

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">