સુરત: ડિંડોલીમાં 10 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો, જુઓ વીડિયો

સુરત: ડિંડોલીમાં 10 વર્ષના બાળકનું મોત નિપજવાની ઘટના બાદ મામલો બિચક્યો છે. તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો પરિવારે આક્ષેપ કરતા મામલાએ વિવાદને જન્મ આપ્યો છે. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાના 24 કલાકમાં બાળકનું મોત નીપજ્યું હતું.

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 22, 2024 | 9:31 AM

સુરત: ડિંડોલીમાં 10 વર્ષના બાળકનું મોત નિપજવાની ઘટના બાદ મામલો બિચક્યો છે. તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો પરિવારે આક્ષેપ કરતા મામલાએ વિવાદને જન્મ આપ્યો છે. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાના 24 કલાકમાં બાળકનું મોત નીપજ્યું હતું.

બાળકને ઝાડા થયા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. દવાના ઓવરડોઝને કારણે બાળકનું મોત થયું  હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યું છે. બાળકના મૃત્ય બાદ પરિવારે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બાળકના મૃત્યુનું કારણ જાણવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સુરતની મોડલ તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં, છેલ્લા કોલને કારણે IPLનો ઓલરાઉન્ડર ફસાઈ ગયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">