અમદાવાદઃ રાયપુરમાં પથ્થર પેવિંગ અટકાવાયું, નબળી કામગીરી થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોનો વિરોધ, જુઓ વીડિયો

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પથ્થર પેવિંગમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. રાયપુરના ઢાળની પોળમાં પથ્થર પેવિંગની કામગીરી નબળી કરવામાં આવી રહી છે. ચોમાસામાં તંત્ર દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે. જેમાં રેતી વડે જ પથ્થરની કામગીરી કરવામાં આવતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2024 | 4:58 PM

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પથ્થર પેવિંગમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. રાયપુરના ઢાળની પોળમાં પથ્થર પેવિંગની કામગીરી નબળી કરવામાં આવી રહી છે. ચોમાસામાં તંત્ર દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે. જેમાં રેતી વડે જ પથ્થરની કામગીરી કરવામાં આવતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.

જેમાં પથ્થરોના સાંધા જ માત્ર સિમેન્ટ વડે ભરવામાં આવે છે. જયારે નીચે રેતી ભરવામાં આવે છે. જે વરસાદ હોવા દરમિયાન કામ કરતા રેતી ધોવાઈ જાય છે અને પેવિંગનું કામ નબળું થવા પામે છે. આ માટે ડેપ્યુટી કમિશ્નરને પણ વાત કરતા આખરે કામકાજ અટકાવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ચાંદીપુરાને લઈ અરવલ્લી અને સાબરકાંઠાની મુલાકાતે પહોંચી કેન્દ્રીય ટીમ, નિષ્ણાંતો દ્વારા રુબરુ નિરીક્ષણ કરાયું, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">