ચાંદીપુરાને લઈ અરવલ્લી અને સાબરકાંઠાની મુલાકાતે પહોંચી કેન્દ્રીય ટીમ, નિષ્ણાંતો દ્વારા રુબરુ નિરીક્ષણ કરાયું, જુઓ વીડિયો

ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો વધતા જવાની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાંતોની ટીમ ગુજરાતમાં મોકલવામાં આવી છે. પુણેથી સીનિયર ડેપ્યુટી ડાયરેક્ટર ડો વિજય બોન્દરે સહિતની ટીમે જે વિસ્તારમાંથી શંકાસ્પદ અને પોઝિટિવ કેસ સામે આવ્યા છે, એ પરિવારના ઘરની મુલાકાત લીધી છે.

| Updated on: Jul 26, 2024 | 9:30 AM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો વધતા જવાની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાંતોની ટીમ ગુજરાતમાં મોકલવામાં આવી છે. પુણેથી સીનિયર ડેપ્યુટી ડાયરેક્ટર ડો વિજય બોન્દરે સહિતની ટીમે જે વિસ્તારમાંથી શંકાસ્પદ અને પોઝિટિવ કેસ સામે આવ્યા છે, એ પરિવારના ઘરની મુલાકાત લીધી છે. આ વિસ્તારમાં ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.

શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે નિષ્ણાંતોની ટીમ રુબરુ પુણેથી ગુજરાત પહોંચવાને લઈ વાયરસની સ્થિતિને નિયંત્રણ કરવાની આશા જાગી છે. બાળ દર્દીઓના મોતના આંકડાને લઈ સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. પરંતુ હવે ચાંદીપુરાને અટકાવવા માટે આરોગ્ય વિભાગે પ્રયાસો હાથ ધર્યા છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">